દિલ્હી,મુંબઈ એરપોર્ટ બાદ હવે ગુહાવટી એરપોર્ટ માટે પણ માર્ગદર્શિકા જાહેર – યાત્રીઓએ હવે 3 કલાક પહેલા હાજર થવું પડશે
ગુહાવટી એરપોર્ટ માટે પણ હવે માર્ગદર્શિકા જાહેર યાત્રીઓને 3 કલાક પહેલા આવવા જણાવાયું દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની ભારે ભીડ જામી રહી છે જેને લઈને સ્થિતિ નિયંત્રણની બહાર હતી ત્યારે વિતેલા દિવસે રણ ગૃહમંત્રાલય દ્રાર ઉચ્ચ બેઠક બોલાવામાં આવી હતી.જો કે દિલ્હી અને મુંબઈના એરપોર્ટને લઈને માર્ગર્શિકા જાહેર કરાઈ હતી […]