1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટની તૈયારીઓ – સીએમ યોગી સંભાળશે આ સમિટિનો મોરચો, જૂથોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત

સીએમ યોગી આજે મુંબઈ પહોંચશે ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટિને લઈને ઉદ્યોગ નેતાઓને મળશે લખનૌઃ- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ (GIS-23)ને તૈયારીઓ થઈ ચૂકી છે જેના ભાગરુપે આજરોજ બુધવારે સીએમ યોગી મુંબઈ પહોચવાના છે જ્યાં તેઓ રોકાણકારો સાથે મુલાકાત કરશે, આ સમિટિ લઈને 16 દેશોમાં આયોજિત રોડ શોની સફળતા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે ઘરેલુ રોડ શો પર […]

જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા

ભોપાલ:જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા છે. આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી પણ ભારતમાં લાવવામાં આવશે.12 ચિત્તામાંથી સાત નર અને પાંચ માદા હોવાનું કહેવાય છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 12 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત કરવા માટે દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ સાથે ચર્ચા આગામી તબક્કામાં છે. જાન્યુઆરીમાં પાર્કમાં ચિત્તા લાવવામાં […]

પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાતચીત – અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને મંગળવારે  યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય વતી, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાના સંરક્ષણ અને ઉર્જા સંક્રમણ માટે ધિરાણ માટે સંસાધનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીઆઈબીએ નિવેદન જાહેર કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ રાજા ચાર્લ્સ-3ની સાથે ફોન […]

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે.ધુમ્મસ અને વાદળછાયા દિવસના કારણે મંગળવારે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ઠંડીનો અનુભવ થયો હતો, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. IMDની આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે.આ […]

આંધ્રપ્રદેશ સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સભાઓ અને રેલીઓ યોજવા પર મૂક્યો પ્રતિબંધ 

આંઘ્રપ્રપદેશ સરકારનો મહત્વનો નિર્ણય હવે જાહેર રસ્તાઓ માર્ગો પર નહી યોજાય રેલી સભાઓ આંધ્રપ્રદેશમાં ગયા અઠવાડિયે મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીની એક રેલીમાં નાસભાગની બે ઘટનાઓને પગલે સરકાર હવે એક્શનમાં આવી છે.સરકારે હવે આ મામલે  ખાસ નિર્ણય લીધો છે.સરકારના આ નિર્રણય હેઠળ સ્તાઓ પર જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવશે નહીં, કારણ કે રાજ્ય સરકારે […]

પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરીએ  ઈન્દોરમાં યોજાશે – 27 વિદેશી ભારતીયોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાશે

વિદેશી ભારતીયોને કરાશે સમ્માનિત 27 લોકોને રાષ્ટ્રપતિ દ્રારા સમ્માનિત કરાશે દિલ્હીઃ-  પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યોજાશે. આ કાર્યક્રમમાં વિદેશી ભારતીયોને વિદેશમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (PBSA) માટે 27 લોકોની પસંદગી કરવામાં આવી છે. આમાં ભૂટાનના […]

ગૃહમંત્રાલયનો ખાસ નિર્ણય – લદ્દાખની સંસ્કૃતિ અને ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની કરી રચના

લદ્દાખની સંસ્કૃતિ-ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની  રચના ગૃહમંત્રાલય થકી લેવાયો આ ખાસ નિર્ણય લદ્દાખ – કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખ પોતાનામાં જ એક આગવી ઓળખ ઘરાવે છે,દેશ વિદેશના લોકો અહી પ્રવાસે આવતા હોય છે શિયાળો આવતાની સાથે જ પ્રવાસીઓની સંખ્યા વધી જાય છએ ત્યારે અહીની સંસ્કૃતિ અને ભાષા પણ જળવાય રહે તે માટે ગૃહમંત્રાલયે એક મહત્વનો […]

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,582 થઈ ગઈ છે.મંગળવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,78,956) […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા આજથી ફરી શરુ – આજે ઉત્તરપ્રદેશમાં કરશે એન્ટ્રી

ભારત જોડા યાત્રા ફરીથી શરુ આજે ઉત્તરપ્રદેશ પહોંચશે યાત્રા દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 9 દિવસના વિરામ બાદ મંગળવારથી ફરી શરૂ થઈ રહી છે. આ યાત્રા આજથી ઉત્તર પ્રદેશથી શરૂ થશે, જે હરિયાણા, પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય […]

ટેક્નિકલ ખામી બાદ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી પરત ફરી,થાઈલેન્ડના ફૂકેત માટે ભરી હતી ઉડાન

દિલ્હી :દિલ્હીથી થાઈલેન્ડના ફુકેત માટે ઉડાન ભર્યા પછી તરત જ, ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 50 મિનિટમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી આવી. ઈન્ડિગો 6E-1763 ફ્લાઈટ થાઈલેન્ડના ફૂકેત માટે નિર્ધારિત હતી અને પાઈલટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યું હતું.પરંતુ ટેકનિકલ ખામીની જાણ થતાં જ તે સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યું હતું.તમામ મુસાફરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code