1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પશુપાલન અને ડેરી વિભાગ ભારતની વેટરનરી કાઉન્સિલના સહયોગથી આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ-2023ની ઉજવણી કરશે

આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ-2023 પશુપાલન-ડેરી વિભાગ કરશે ઉજવણી  ભારતની વેટરનરી કાઉન્સિલના સહયોગથી ઉજવણી  દિલ્હી : 2023 વિશ્વ પશુ ચિકિત્સા દિવસ આવતીકાલે (29મી એપ્રિલ 2023) ઉજવવામાં આવશે. આ દિવસ દર વર્ષે એપ્રિલના અંતિમ શનિવારે પશુચિકિત્સા વ્યવસાયનું સન્માન કરે છે. આ વર્ષે દિવસની થીમ પશુચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાની છે. પશુ અને માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ, ખાદ્ય […]

પીએમ મોદીએ દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 91 નવા 100W FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. સભાને સંબોધતા, વડાપ્રધાનએ કાર્યક્રમમાં અસંખ્ય પદ્મ પુરસ્કારોની હાજરીની નોંધ લીધી અને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાનએ કહ્યું કે આજનો દિવસ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એફએમ સેવાઓના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે […]

જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ,CBIની વિશેષ અદાલતે સંભળાવ્યો ચુકાદો

દિલ્હી : મુંબઈની CBI સ્પેશિયલ કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને અભિનેત્રી જિયા ખાન મૃત્યુ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી દીધા છે. સૂરજ પંચોલી પર જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. 2019થી સીબીઆઈ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. આજે નિર્ણય આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. અગાઉ કોર્ટનો […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7533 નવા કેસ નોંધાયા,44ના મોત

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં 53,852 કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 4.49 […]

‘મન કી બાત’નો 100મો એપિસોડ: સંસ્કૃતિ મંત્રાલય અનેક કાર્યક્રમોનું આયોજન કરશે

દિલ્હી : માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડના અવસર પર સંસ્કૃતિ મંત્રાલય અનેક કાર્યક્રમો તૈયાર કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં ‘મન કી બાત’ અને સંરક્ષિત સ્મારકો પર “પ્રોજેક્શન મેપિંગ” ની થીમ પર વાર્તાઓ સાથે કોમિક પુસ્તકોનું વિમોચન પણ સામેલ હતું. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને ગુરુવારે જણાવ્યું હતું કે અહીંના નેશનલ મ્યુઝિયમ ઑફ […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી, દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા   રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9 ની તીવ્રતા  લોકોમાં ભયનો માહોલ ફેલાયો  જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં  દિલ્હી:નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાજુરાનાસ દાહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

તમારી સુંદરતા માં વધારો કરવા નોઝ પીનના બદલે આ રીતે ચંદલાનો કરો ઉપયોગ

નોઝ પિનના બદલે ચાંદલા પણ યૂધ કરી શકાય તમારી સુંદરતાની સાથે મેચિંગ નોઝ પિનનો આ બેસ્ટ ઓપ્શન દરેક સ્ત્રીઓ સુંદર અને આકર્ષક દેખાવવા માટે અવનવા પ્રયોગ મેકઅપ કરે છે,આભૂષણો દ્રારા પોતાની જાતને ,સજાવે છએ,જો આજે વાત કરીએ નોઝ પિનની તો દરેક સ્ત્રીના સુહાગની નિશાન એટલે નોઝ પિન , હિન્દુ ઘ્રમની માન્યતાઓ અનુસાર પરણીત સ્ત્રીઓ નાકમાં […]

ચારધામ યાત્રાના સ્થળો પર જીઓની 5 G સેવા  શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી

ચારધામ યાત્રાના સ્થળો પર 5જૂ સેવા ષશરુ કરાશે આજરોજ ટેલિકોમ કંપની રિલાયન્સે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં 5 જી ઈનવ્ટરનેટ સેવાને લઈને સતત રાહ જોવાઈ રહી છે,ત્યારે ચારધામયાકત્રા કરનારા યાત્રીઓને આ સેવાનો લાભ મળી રહ્યો છેટેલિકોમ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોએ ગુરુવારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સંકુલમાં 5 જી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી જાણકારી અનુસાર રિલાયન્સ […]

રામનવસી પર થયેલી હિંસા મામલે સીએમ મમતા બેનર્જીને ફટકો, કોલકાતા હાઈકોર્ટ દ્રારા NIA આ મામલાની તપાસ સોંપવામાં આવી

કોલકાતો હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ફટકો રામનવમી હિંસાની તપાસ એએનઆઈને સોંપવામાં આવી દિલ્હીઃ પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છએ, રામનવમીના દિવસે ભડકેલી હિંસામાં હવે આ મામલાની તપાસ કોર્ટ દ્રારા એનઆઈએને સોંપવામાં આવી છે,કલકત્તા હાઈકોર્ટે હાવડા અને દાલખોલા જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના અન્ય ભાગોમાં રામ નવમી દરમિયાન ફાટી નીકળેલી હિંસાની તપાસ એનઆઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code