1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચીનના સંરક્ષણ મંત્રી આવતીકાલે જ ભારતની મુલાકાતે આવશે, એસસીઓ બેઠકમાં લેશે ભાગ

ચીનના રક્ષા મંત્રા કાલે ભારત આવશે એસસીઓની બેઠકમાં લેશે ભાગ દિલ્હીઃ- દેશવિદેશના અનેક મંત્રીઓ અને નેતાઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છએ ત્યારે ભારતમાં યોજાનારી અનેક મહત્વની બેઠકનો ભાગ પણ બની રહ્યા છએ હવે આ શ્રેણીમાં ચીનના રક્ષામંત્રી પણ આવતી કાલે એટલે કે 28 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી ગોવામાં […]

એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ લેનારાના ખીસ્સા પર ભાર , ચાર્જમાં 67 ટકાનો નોંધાયો વધારો

એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન થયું મોઘું 67 ટકાનો વધારોલ નોંધાયો દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન એટલે કે ઓટીટી પ્લેટફઓર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે જેને લઈને હવે એમેઝોન મેમ્બરશીપ લેનારા ખીસ્સા પર મોટો ભાર પડેલો જોવા મળ્યો છે કારણ કે એમેઝોન પ્રાઈમની મેમ્બરશીપમાં વધારો ઝિંકાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એમેઝોન પ્રાઇમે મેમ્બરશિપ  કિંમતોમાં વધારો કર્યો છે. એમેઝોન પ્રાઇમ […]

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ

યુએનમાં ભઆરતનો પાકિસ્તાનને નક્કર જવાબ જમ્મુ કાશઅમીર અને લદ્દાખ ભારતનું જ છે અને રહેશે દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર પર સતત પાકિસ્તાનની નજર રહેલી છે જ્યારે પણ યુએનમાં પાકિસ્તાનની વાત થાય ત્યારે ભારત તેને નક્કર જલવાબ આપીને પોકિસ્તાનની બોલતી બંધ કરે છે ત્યારે ફરી એક વખત સંયુક્ત રાષઅટ્રની બેઠકમાં પાકિસ્તાનની બોલતી બંધ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં […]

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી વધુ કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 70 હજારને પાર

દેશમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશમાં કોરોનાનો રાફળો ફઆટ્યો છે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી વધુ કેસ ફરી એક વખત નોંધાયા છે, કોરોનાને લઈને અનેક રાજ્યોએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે . પ્રાપ્ત વિગત પ્રમાણે […]

પીએમ મોદી આજે એકસાથે બીજેપીના 50 હજાર કાર્યકર્તાઓને વર્ચ્યૂલ રીતે સંબોધિત કરશે

પીએમ મોદી બીજેપીના કાર્યકર્તાઓને સંબોધશે એક સાથએ 50 હજાર કાર્યકર્તાઓનું સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ  દેશના પ્રધાનમંત્રી મોદી  કર્ણાટકમાં ભાજપના 50 લાખ કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન શોભાકરંદલાજેએ જણાવ્યું હતું કે 58,112 બૂથમાંથી પાર્ટી કાર્યકર્તાઓ બેઠકમાં ભાગ લેશે. જાણકારી પ્રમાણે દરેક બૂથ પર મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. તે જ […]

આજે સવારે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા, હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા

આજે સવારે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા અંખડ જ્યોતના દર્શન માચે હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા દિલ્હી- ચારધામ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે ત્યારે આજરોજ ગુરુવારની સવારે બદરીનાથના કપાટ ભકર્તો માટે ખોલવામાં આવી ચૂક્યા છે. પ્રથમ દિવસે જ અખંડ જ્યોતના દર્શન માટે હજારો શ્રદ્ધાળુંઓ આવી પહો્યો હતા. હા અહી હિમવર્ષા અને કડકડતી ઠંડી  નું જોર જોવા મળે છે […]

ટેલિવિઝન પર આવતી બોર્નવિટાની ભ્રામક જાહેરાતોને હટાવવાનો સરકારનો આદેશ

બોર્નવિટાની ભ્રામક જાહેરાત હટાવવાનો કેન્દ્રનો આદેશ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે નોટીસ પાઠવી   દિલ્હીઃ- અનેક પ્રોડક્ટ વેંચનારા અવનવી જાહેરાતો બનાવકતા હોય છએ અને ટચેલિવિઝન પર તે પ્રસારિત પણ કરાતી હોય છે ત્યારે હવે બોર્નવિટાની ભ્રામક જાહેરાતોને સરકારે બંધ કરવાના આદેશ આપ્યા છે.જાણકારી પ્રમાણે બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો દાવો કરતી બોર્નવિટામાં લગભગ અડધી ખાંડ […]

ઓપરેશન કાવેરી હેઠળ સુડાનમાં ફસાયેલા ભારતીયોની પહેલી ટોળકી ભારત પોંહચી, પીએમ મોદી જીંદાબાદના દિલ્હી એરપોર્ટ પર નારા ગૂંજ્યા

ઓપરેશન કાવેરી અઁતર્ગત સુડાનમાંથી ભારતીયો દિલ્હી પહોંચ્યા દિલ્હી એરપોર્ટ પર ભારતીયોએ પીએમ મોદી જીંદાબાદના નારા લગાવ્યા દિલ્હીઃ- સુડાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છએ આ માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું છએ જે અંતર્ગત સુડાનમાં ફસાયેલા ભારતીયોને પહેલો જથ્થો વિતેલી રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યો હતો, તમામ લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મન કી બાત @100 પર રાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી  અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં મન કી બાત @100 પર એક દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનના માસિક રેડિયો પ્રસારણની સતત સફળતાને ચિહ્નિત કરવા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર ભારતમાં 100 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. આ પ્રસંગે બોલતા […]

પીએમ મોદી આવતીકાલે SWAGAT પહેલના 20 વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લેશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી એપ્રિલે ગુજરાતમાં SWAGAT પહેલના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 4 વાગ્યે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યોજનાના ભૂતકાળના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ગુજરાત સરકાર આ પહેલને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરવા પર SWAGAT સપ્તાહની ઉજવણી કરી રહી છે. SWAGAT (ટેકનોલોજીની અરજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code