1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ નારાયણ જગદીશન રમશે

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. આ ટેસ્ટ મેચ ભારતીય બેસ્ટમેનો કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. જો કે, આ ટેસ્ટમાં વિકેટકીપર પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેથી અંતિમ ટેસ્ટમેચમાં પંત રમી શકશે નહીં. બંને ટીમ વચ્ચે હવે […]

એશિયા કપ 2025 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે

એશિયા કપ 2025 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવીએ ઢાકામાં યોજાયેલી બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરી. BCCI ના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. મોહસીન નકવીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું, “UAE માં ACC મેન્સ એશિયા કપ 2025 ની તારીખોની પુષ્ટિ કરતા મને આનંદ […]

એશિયા કપ 2025 જીતવા માટે પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી, ત્રિકોણીય શ્રેણી રમશે

એશિયા કપ 2025 ટુર્નામેન્ટ અંગે ઘણા સમયથી ઘણા અહેવાલો બહાર આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ટુર્નામેન્ટ UAE માં રમાશે. જોકે, આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ એક મોટી જાહેરાત કરી છે. મોહસીન નકવીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે. આ ત્રિકોણીય શ્રેણી UAE માં રમાશે. આ શ્રેણી […]

લખનૌ સુપર જાયન્ટસની માલિકી ધરાવતા ગ્રુપે ખરીદી વધુ એક ટીમ

લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી ધરાવતા RSPG ગ્રુપે માન્ચેસ્ટર ઓરિજિનલ્સમાં 70 ટકા હિસ્સો સત્તાવાર રીતે ખરીદ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા સત્ર દરમિયાન આ સોદો કરવામાં આવ્યો હતો. સંજીવ ગોયેન્કાના RSPG ગ્રુપે માન્ચેસ્ટર ઓરિજિનલ્સમાં લગભગ 935 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સોદો આ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે નવેસરથી શરૂઆત કરવી પડશેઃ હરમનપ્રીત

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનો વિજય ODI વર્લ્ડ કપ પહેલા તેમનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેમની ટીમે ઘરે પરત ફર્યા પછી આ વૈશ્વિક સ્પર્ધા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં સદી ફટકારી હતી. ભારતે ઇંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી […]

બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]

કે.એલ.રાહુલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓપનર તરીકે શાનદાર બેટિંગ કરી રહ્યા છે. રાહુલ આ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે. રાહુલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી. ચોથી ટેસ્ટના પહેલા સત્રની સાતમી ઓવરમાં, રાહુલે ક્રિસ વોક્સના બોલ પર ફોર ફટકારીને ઈંગ્લેન્ડની […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચ 13 રનથી જીતી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના એક જ પ્રવાસ પર બંને મર્યાદિત ઓવરની શ્રેણી જીતી છે. ODI શ્રેણી પહેલા, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની […]

ક્રિકેટ જગતના આ પાંચ એમ્પાયરોના નિર્ણય રહ્યાં વિવાદોમાં

ક્રિકેટને ‘જેન્ટલ મેન ગેમ’ કહેવામાં આવે છે, પરંતુ તેમાં વિવાદો ઓછા નથી. ખાસ કરીને જ્યારે અમ્પાયરોના નિર્ણયોની વાત આવે છે, ત્યારે કેટલાક નિર્ણયો એવા રહ્યા છે જેણે આખી મેચનો માર્ગ બદલી નાખ્યો છે. ઘણી મેચોમાં ખોટા નિર્ણયોએ જીત અને હાર વચ્ચેનો તફાવત નક્કી કર્યો છે અને આ નિર્ણયો વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. ક્રિકેટજગતના 5 અમ્પાયરો […]

WCL 2025: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈન્કાર કરતા અફ્રીદીએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થયા બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પ્રતિક્રિયા આપી છે. આ મેચ 20 જુલાઈએ બર્મિંગહામમાં રમવાની હતી, પરંતુ શિખર ધવન, સુરેશ રૈના, હરભજન સિંહ સહિત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આયોજકોએ મેચ રદ કરી અને માફી માંગી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code