1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

જયપુરમાં કિલ્લાઓ અને મહેલો ઉપરાંત આ જગ્યાઓ પર પણ ફરવાનો બનાવી શકો છો પ્લાન

જયપુરની આ સુંદર જગ્યાઓ ફરવા જવાનો બનાવી શકો છો પ્લાન જયપુરને પિંક સીટી તરીકે પણ ઓળખાય છે જયપુર એક લોકપ્રિય પર્યટક આકર્ષણ છે જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.આ સ્થળ તેની સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને ખાણીપીણીની વસ્તુઓને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.દર વર્ષે મોટી સંખ્યામાં […]

ઉત્તરાખંડનું આ મંદિર આખું વર્ષ રહે છે બંધ,રક્ષાબંધનના દિવસે જ 12 કલાક પૂજા માટે ખુલે છે

ઉત્તરાખંડનું આ મંદિર આખું વર્ષ રહે છે બંધ રક્ષાબંધનના દિવસે જ 12 કલાક પૂજા માટે ખુલે છે ભગવાનને રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે ઉત્તરાખંડની ભૂમિને દેવભૂમિ કહેવામાં આવે છે. ચાર ધામથી અહીં સુધી ઘણા ચમત્કારી મંદિરો છે.જેમના વિશે અનેક ચમત્કારો પ્રચલિત છે. તો અહીં સ્થિત મંદિરોના નિયમો પણ ખાસ છે. આવું જ એક મંદિર ચમોલી જિલ્લામાં […]

દિલ્હીથી લંડનની બસ યાત્રા કરી શકેશે મુસાફરો – 70 દિવસમાં 18 દેશો ફરવા મળશે

દિલ્હીથી લંડન બસમાં કરી શકાશે યાત્રા 15 લાખનું હશે પેકેજ જેમાં દરેક સુવિધાો મળશે 46 વર્ષ બાદ આ સેવાનો ફરીથી લાભ લઈ શકાશે દિલ્હીઃ- હવે જો તમે રોડ ટ્રિપ દ્રારા દિલ્હીથી વિદેશ જવાની ઈચ્છા ઘરાવશો તો તો પુરી ચોક્કસ થશે, તે પણ આઘુનિક સુવિધા વાળી બસમાં મુસાફરી કરવાની તક મળશે,ભારત-મ્યાનમાર સરહદ પરની અવર જવર સામ્નય […]

ગુજરાતથી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેન દોડશે, યાત્રાનું ભાડું 16065 નક્કી કરાયું

અમદાવાદઃ દેશના વિવિધ યાત્રાધામની યાત્રા શ્રદ્ધાળુઓ કરી શકે તે માટે રેલવે દ્વારા જ ખાસ ટ્રેનમાં યાત્રાસેવા શરૂ કરવામાં આવી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામો માટે ટુરિસ્ટ ટ્રેન દોડાવવાનું યોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી આગામી તા. 22મી ફેબ્રુઆરીના રોજ રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેન રવાના થશે. રામાયણ […]

‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈનમાં સાબરકાંઠાના ખેડબ્રંહ્માને સ્થાન મળ્યું, પ્રવાસીની સંખ્યા વધવાની સંભાવના

સાંબરકાંઠામાં વધી શકે છે પ્રવાસીઓની સંખ્યા સરકારે ખેડબ્રંહ્માને ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈનમાં સ્થાન આપ્યું ભારતમાં બ્રંહ્માજીના બે મંદિર મહેસાણા: ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લાઓમાં પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સૌથી મોટુ કેમ્પેઈન ‘ખુશ્બુ ગુજરાત કી’ પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવામાં સરકાર દ્વારા વધુ એક પગલું […]

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ઝાકળભર્યું વાતાવરણ બનતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

જેતપુર નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ ઘટી જીરુંના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ રાજકોટ: ગોંડલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું. જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા થઈ હતી. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ […]

પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કચ્છમાં કોરોનાના કારણે મુલાકાતીઓની સંખ્યા ઘટી

કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી ઠંડીની સિઝનમાં અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો અમદાવાદઃ- ગુજરાત રાજ્યમાં આવેલું કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, કહેવત છે ને કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા……ખરેખ ગુજરાતીઓ આ કહેવતને સાચી પડી હતી પરંતુ , હાલની વાત કરીએ તો અહીના વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોઁધાયો છે, ગુજરાત અને […]

ગુજરાતના આ ટાપુ પર હવે લોકો જઈ શકશે,ચાર વર્ષ બાદ પ્રવાસીઓને મળશે એન્ટ્રી

ગુજરાતમાં આ ટાપુ પર જઈ શકશે પ્રવાસીઓ ચાર વર્ષ બાદ મળશે પ્રવાસીઓને એન્ટ્રી આ કારણોસર રાખવામાં આવ્યું હતું બંધ ગુજરાતમાં જામનગર બાજુ આવેલા ટાપુ જેનું નામ છે પિરોટન ટાપુ, હવે આ ટાપુ પર પ્રવાસીઓને ફરવા માટેની પરવાનગી આપવામાં આવશે. જાણકારી અનુસાર ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે […]

પ્રવાસીઓ માટે ખુશખબર – જમ્મુની ઝેલમ નદીમાં 10 કિમી સુધી હવે પ્રવાસીઓ ક્રુઝની મજા માણી શકશે

જમ્મુની ઝેલમ નદીમાં પ્રવાસીઓ કરી શકશે વિહાર 10 કિમી સુધીના ક્ષેત્રમાં ક્રુઝ સેવા નો આરંભ કરાશે શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે, અહીનું બરફવાળું વાતાવરણ અને ઠંડી પ્રવાસીઓનું મન મોહી લે છે, જાણે જન્નતમાં આવ્યો હાવાનો અનુભવ થાય છે ,જમ્મુ કાશ્મીરને જ્યારથી કેન્દ્ર સાશિત પ્રદેશ તરીકે જાહેર કર્યું છે ત્યારથી પ્રવાસીઓની અવર જવર […]

ભારતના તે કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાય છે

ભારતમાં ઘણા એવા સુંદર કિલ્લાઓ જ્યાંથી જોવા મળશે સમુદ્રનો નજારો ઊંચાઈ પરથી સમુદ્રનો નજારો ખૂબ જ અદભૂત હોય છે અને કિલ્લાઓ પરથી જોવાનો મોકો મળે તો અલગ વાત છે. ભારતમાં આવા ઘણા કિલ્લાઓ છે, જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ નજારો જોઈ શકાય છે. તો એક નજર નાખીએ આ કિલ્લાઓ પર… દીવનો કિલ્લો, દીવઃ દમણ અને દીવનો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code