1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

જમ્મુ કાશ્મીરના કુલગામ થયેલી અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર

હિઝબુલ મુજાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર ગઈકાલે થયેલી અથડામણમાં માર્યો ગયો પોલીસે આ મામલે આપી જાણકારી શ્રીનગરઃ- જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લામાંવિતેલા દિવસને  શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર ઠાર મરાયો હતો. આ સમગ્ર આ બાબતે પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે, પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે,પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]

આજે સાંજથી ભગવાન બદરીનાથના કપાટ બંધ કરાશે – 20 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાશે, શ્રદ્ધાળુઓની ભીડ જામી

બદરીનાથના દ્વારા આજે સાંજે થશે બંધ ભક્તોની ભારે ભીડ જામી 20 ક્વિન્ટલ ફુલોથી મંદિરને શુશોભિત કરાશે   કેદારનાથઃ- ઉત્તરાખંડ રાજ્ય શ્રદ્ધાળુંઓ માટેની જાણતું સ્થળ છે, અહીના ઘાર્મિક સ્થાનો કેદારનાથ,બદરીનાથ ખૂબ જાણીતા છે જ્યા દેશવિદેશથી લોકો આવતા હોય છે ત્યારે આજરોજ શનિવારની સાંજના 6 વાગ્યેની 45 મિનિટે બદરીનાથના દ્વાર શિયાળા માટે બંધ કરવામાં આવશે કપાટ બંધ […]

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

તેલંગાણામાં આ છે ફરવાલાયક સ્થળ પ્રવાસીઓને હોય છે પહેલી પસંદ અનેક રીતે સુંદર છે તેલંગાણા તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું […]

જૂનાગઢની પરિક્રમા પૂર્ણ થવાના હવે ગણતરીના દિવસો બાકી, એસટી બસ સ્ટેન્ડ પર ભીડ જામી

પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા ભાવિકો ગિરનાર પરિક્રમા આખરી ચરણમાં એસ ટી બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ જામી જૂનાગઢ: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની યાત્રાઓને સરકાર દ્વારા રોકી લેવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાવાયરસનું જોખમ ઓછુ થતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી હતી તે બાદ મોટી સંખ્યામાં લોકો જૂનાગઢની યાત્રા માટે પણ આવ્યા હતા. હવે આ […]

વિદેશીઓને ભારતની આ જગ્યા પર ફરવાનું ખુબ જ પસંદ, તમે ક્યારે ફરવા જવાનું વિચારી રહ્યા છો ?

વિદેશીઓ અવારનવાર ભારતની લે છે મુલાકાત વિદેશીઓને આ જગ્યા પર ફરવાનું ખુબ જ પસંદ તમે ક્યારે ફરવા જવાનું વિચારી રહ્યા છો ? ભારત એક એવો દેશ છે જે પોતાના અતિથીઓનું ખુલ્લા દિલથી સ્વાગત કરે છે. ભારતના વિવિધ ખૂણેથી લોકો મુલાકાતે આવે છે. ભારતમાં આવા ઘણા પર્યટન સ્થળો છે, જ્યાં વિદેશીઓ અવારનવાર મુલાકાત લેતા હોય છે. […]

સીડીસી દ્વારા US ના ભારત-પાકિસ્તાનની મુસાફરી કરતા લોકો માટે સલાહ -કહ્યું વેક્સિનેટેડને ભારતમાં કોરોનાનું જોખમ ઓછું

CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી યૂએસ એ પોતાના નાગરીકોને આપી સલાહ   યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ભારત અને પાકિસ્તાનની મુસાફરી કરતા અમેરિકી નાગરિકો માટે એક ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી છે. આ નોટીસ હેઠળ, યુએસ  દ્વારા પોતાના […]

હવાઈ યાત્રા થઈ શકે છે મોંધી, ફરવા જનારા લોકોએ નોંધ લેવી જરૂરી

હવાઈ યાત્રા થઈ શકે છે વધારે મોંઘી ફરવા જનારા લોકોએ લેવી જોઈએ નોંધ તેલના ભાવ વધતા મોંધી થઈ યાત્રા દિલ્હી :દેશમાં વિમાની કંપનીઓના કુલ ખર્ચના વિમાનના ઇંધણનો લગભગ 40 ટકા ભાગ છે. ડોમેસ્ટિક યાત્રા આ વર્ષે 12 ઓગસ્ટે મોંઘી થઈ ગઈ છે કે,જ્યારે મંત્રાલયે ડોમેસ્ટિક ભાડાની સીમા વધારી દીધી હતી. મંત્રાલયે 40 મિનિટ સુધીની અવધિવાળી […]

ઉત્તર પ્રદેશ પાસે ફરવા માટે 5 શ્રેષ્ઠ હિલ સ્ટેશન,જાણો

ઉતર પ્રદેશ પાસે કેટલાક સુંદર હિલ સ્ટેશન આ 5 હિલ સ્ટેશન છે ખુબ જ સરસ જાણો આ હિલ સ્ટેશન વિશે   ઉત્તર પ્રદેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. દિવાળીના અવસરે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ઝગમગતી રોશની તેનો પુરાવો છે. અયોધ્યા સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એવી ઘણી વસ્તુઓ અને જગ્યાઓ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code