રૂ. 2000ના દરની 98.33% નોટો પરત આવી, હજુ પણ 5,956 કરોડના મૂલ્યની નોટો બહાર
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે રૂ. 2000ની નોટોને પાછી ખેંચવાની જાહેરાત 19 મે 2023ના રોજ કરવામાં આવી હતી, તેમ છતાં 31 ઓગસ્ટ 2025 સુધીમાં હજી પણ રૂ. 5,956 કરોડ મૂલ્યની નોટો ચલણમાં છે. RBI અનુસાર, 19 મે 2023ના રોજ જ્યારે આ નોટો પાછી ખેંચવામાં આવી હતી, ત્યારે કુલ […]


