રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે ઉદ્યમ ઉત્સવમાં હાજરી આપશે
નવી દિલ્હીઃ MSME મંત્રાલય 20 માર્ચ, 2025થી 30 માર્ચ, 2025 સુધી રાષ્ટ્રપતિ ભવનમાં “ઉદ્યમ ઉત્સવ”નું આયોજન કરી રહ્યું છે, જે દેશભરના MSMEsની ભાવનાની ઉજવણી માટે એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય MSMEs ને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાનો છે, જેના દ્વારા ભારતના જીવંત વારસાને રાષ્ટ્રપતિ ભવનમાં તેના નાગરિકોની નજીક લાવવાનો છે. ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ […]