‘લિવ-ઇન રિલેશનશિપથી સાવધાન રહેવા રાજ્યપાલ આનંદીબેન પટેલે દીકરીઓને કરી અપીલ
વારાણસીઃ રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલાઓ વિરુદ્ધ વધતી હિંસાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને યુવતીઓને લિવ-ઇન રિલેશનશિપ જેવી પરિસ્થિતિઓથી દૂર રહેવાની સલાહ આપી છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 47મા દીક્ષાંત સમારોહમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, “લિવ-ઇન રિલેશનમાં ન આવો દીકરીઓ, 50-50 ટુકડાં કરીને ભરનારાઓને જોયા છે.” તેમણે જણાવ્યું કે યુવતીઓએ પોતાના જીવનના […]


