1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

PM શુક્રવારે મહારાષ્ટ્રના પ્રવાસે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આવતીકાલે સવારે લગભગ 11:30 વાગ્યે, તેઓ ‘PM વિશ્વકર્મા’ હેઠળ પ્રગતિના એક વર્ષની ઉજવણી કરશે. ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, તેઓ 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને PM વિશ્વકર્મા હેઠળ […]

લગ્ન પહેલા ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ તમારા માટે ઉપયોગી થશે

જો તમે પણ લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છો છો, તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. લગ્ન પહેલા તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં તમે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો. કસૌલી પણ યુગલો માટે જોવાલાયક સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ […]

વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે પણ તમારા મિત્રો સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમારે અગાઉથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે વિદેશ પ્રવાસની તારીખ નક્કી કરી હોય તો અગાઉથી બુક કરી લો. આ સિવાય સૌથી પહેલા તમારા તમામ ડોક્યુમેન્ટ અને ટિકિટો યાદ રાખો. તમે જ્યાં પણ […]

PM મોદીએ રાંચીમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત’ ટ્રેનને બતાવી લીલી ઝંડી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીથી વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી હતી. ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જમશેદપુર જઈ શક્યા ન હતા. તેઓ રાંચી પહોંચ્યા બાદ જમશેદપુર જવાના હતા પરંતુ હજુ સુધી હવામાન સાફ નથી થયું. પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેનોમાં બેરહમપુર-ટાટા, રાઉરકેલા-હાવડા, દેવઘર-બનારસ, […]

વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનીંગ બનાવી રહ્યાં હોય તો આ સ્થળોની લો મુલાકાત

જો તમે પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડી રાહત શોધી રહ્યા છો અને તમારા મિત્રો સાથે વીકએન્ડને યાદગાર બનાવવા માંગો છો,તો અહીં કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ છે. જો તમે પણ આ વરસાદી મોસમમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ગુડગાંવ નજીકના આ સુંદર સ્થળો તમારા સપ્તાહના અંતને ખાસ બનાવી શકે છે. અહીંના વાતાવરણ,શાંત અને આકર્ષક દ્રશ્યો તમારા […]

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસના સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસે જશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી સ્વિત્ઝર્લેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ એમ ત્રણ દેશોની તેમની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ ચરણ છે. જીનીવામાં વિદેશ મંત્રી પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓને મળશે. ભારત આ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલું છે. જીનીવા એ મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર છે. ત્યાર તેઓ રશિયાના સેન્ટ પીટર્સ બર્ગમાં આયોજિત બ્રિક સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. PM મોદીના ‘શાંતિ મિશન’ને આગળ ધપાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહીત તમામ મુદ્દાઓ પર સદસ્ય દેશો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. આ સમિટ […]

વરસાદને કારણે ટ્રેન કેન્સલ થાય તો શું ટિકિટના પૈસા રિફંડ મેળવી શકાય?

ભારતીય રેલ્વેએ વિવિધ કારણોસર ટ્રેનો રદ કરવી પડી છે. આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. જો વરસાદના કારણે ટ્રેન કેન્સલ થઈ છે. તો શું તેમને રિફંડ મળશે કે નહીં? ઘણી વખત જ્યારે લોકોને દૂર દૂર જવું પડે છે. તેથી મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લોકોને ઘણી સુવિધાઓ […]

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 20.52 લાખ ભક્તોએ કર્યાં દર્શન શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે કરાયો વધારો નવી દિલ્હીઃ ચારધામ યાત્રા ફરી એકવાર તેની ભવ્યતામાં પરત ફરવા લાગી છે. અત્યાર સુધીમાં 20.52 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે. હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો દર્શન કરવા આવે […]

પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે એક સપ્તાહ માટે તાકીદની અસર થી પ્રતિબંધ

અમદાવાદ: મોરબી જીલ્લાના માળીયા સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળતા, માળીયા પાસેના જૂના બ્રિજ સુધી પાણી આવી ગયુ હતુ. જેથી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે ભારે વાહનો ઉપર ,તાકીદની અસરથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને હાલ ભારે વાહનોના આવાગમન ઉપર એક સપ્તાહ માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. બ્રિજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code