અમદાવાદમાં વ્યાજખોરોના ચૂંગાલમાંથી છોડાવવા પોલીસે 1100 ફેરિયા માટે લોન વ્યવસ્થા કરી આપી
અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોના ચુંગાલમાં અનેક લોકો ફસાયા છે. વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ આદરીને દરેક જિલ્લાઓમાં લોક દરબાર યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઘણા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ઘકેલી દેવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ચુંગલમાંથી ફેરિયાઓને મુક્ત કરાવ્યા બાદ પોલીસે તેમને ધંધા રોજગાર માટે લોન અપાવવા 3 દિવસનો લોક મેળો યોજ્યો હતો, […]