1. Home
  2. Tag "14 Naxalites killed"

છત્તીસગઢ: ગારિયાબંધમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 14 નક્સલવાદી ઠાર મરાયા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. કુલહાડીઘાટનાં ભાલુદિગીની પહાડીઓ પર છેલ્લા 36 કલાકથી સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code