સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
ગાંધીનગર, 11 જુન, 2026 : 15000 cusecs of water released in Narmada Canal રાજ્યમાં સિચાઈ માટે પાણી આપવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. અને આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે કે આગામી 1 […]


