ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું, 200 પ્રવાસીઓ ફસાયા
નવી દિલ્હી, 25 માર્ચ 2026: ઉત્તર સિક્કિમમાં અચાનક ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ચુંગથાંગમાં 150 થી 200 પ્રવાસીઓ ફસાયા છે. ભૂસ્ખલનના કારણે ગંગટોકથી લાચેન અને ચુંગથાંગથી લાચેન સુધીના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ પ્રવાસીઓ હવે આગળ વધી શકતા નથી. જિલ્લા કલેક્ટર અનંત જૈને જણાવ્યું હતું કે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું […]


