કાશ્મીરઃ જૈશ-એ-મોહમ્મદનાખતરનાક સૈફુલ્લાહ ગ્રુપનો સફાયો, 30 દિવસમાં 8 આતંકી ઠાર મરાયાં
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે જ ખીણમાં આતંક મચાવનાર જૈશ-એ-મોહમ્મદનું સૌથી ઘાતક ગણાતું ‘સૈફુલ્લાહ ગ્રુપ’ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા આતંકીઓમાં ટોપ કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અલી અને બાશા ઉર્ફે હુરૈરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય […]


