રાજકોટમાં ત્રણ દિવસમાં અકસ્માતના 4 બનાવો, પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ
                    રાજકોટ:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં નબીરાઓ બેફામ ઝડપે કાર કે એસયુવી ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના આવા ચાર બનાવો બન્યા છે. અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માતકાંડ બાદ તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસ પૂર ઝડપે વાહનો ચલાવનારા સામે પગલાં લઈ રહી છે. ત્યારે રાજકોટમાં હજુ પણ નબીરાઓ બોફામ ઝડપે વાહનો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

