ભાવનગરના શેત્રૂંજી ડેમના 59 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ કરાયા
અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની, ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા, શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા […]