6 ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર થયા : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથેના સતત સંપર્કને કારણે અત્યાર સુધીમાં 6 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ચૂક્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજોની અવરજવર માટે કોઈ ટોલ ચૂકવવામાં આવ્યો નથી અને બાકીના જહાજોની સલામતી માટે રાજદ્વારી વાતચીત ચાલુ છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું […]


