અમદાવાદમાં આરટીઓએ કડક કાર્યવાહી કરતાં દોઢ મહિનામાં 600 સ્કૂલવાહનોએ લીધી પરમિટ
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. સરકારના આદેશ બાદ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી હતી. અને જે શાળાઓમાં ફાયરસેફ્ટી સુવિધા ન હોય તેમને નોટિસો આપીને આકરા પગલાં લેવામાં આવ્યા હતા. તદઉપરાંત પરમિટ વિના દોડતી સ્કુલવાન સામે પણ આરટીઓ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં આરટીઓની કડક […]