1. Home
  2. Tag "80% filled"

સરદાર સરોવર નર્મદા ડેમ 80 ટકા ભરાયો, ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીના આવક વધી

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે,  જેની સાથે ડેમ 80 ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49  મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code