1. Home
  2. Tag "a crowd of pilgrims"

અંબાજીના માર્ગો પર પદયાત્રિઓની વણઝાર, ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભાવિકો આવી રહ્યા છે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે માતાજીના દર્શનું વિશેષ મહાત્મય છે.શક્તિપીઠ અંબાજીમાં ભાદરવીપૂનમનો મેળો રદ્દ કરાયો હોવા છતાં શ્રદ્ધાળુઓના મેળાવડાની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજીમાં ભાદરવીપૂનમને ગણતરીના  દિવસ બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજી પંથકમાં છુટો […]

અંબાજીમાં ભાદરવી મેળાને મંજુરી હજુ નથી આપી છતાં મેળા જેટલી જ ભાવિકોની મેદની

અંબાજી:  ભાદરવા મહિનામાં જ રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. હવે ભાદરવા પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંબાજીમાં  ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો  મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code