અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવાશે, ગરીબો માટે 25 હજાર આવાસ બનાવાશે
શહેરના 54 સ્થળોએ ગરીબો માટે 25138 મકાનો બનાવાશે હાલ 10 સ્થળોએ 3818 મકાનો ગરીબો માટે બની રહ્યા છે સ્લમ રિહેબિલેશન યોજના હેઠળ ઝૂંપડપટ્ટીનો સર્વે કરીને મકાનો ફાળવાશે અમદાવાદઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી ઝૂંપડપટ્ટી આવેલી છે. તાજેતરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરીને ચંડાળા તળાવ તેમજ બાપુનગરના અકબરનગરમાં ઝૂંપડપટ્ટી અને કાચા-પાકા મકાનો ધ્વસ્ત કર્યા હતા. […]