31 ડિસેમ્બર સુધીમાં આધાર લિંક નહીં કરો તો પાનકાર્ડ થઈ જશે ડેડ
Aadhar card-PAN card link જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું, તો તાત્કાલિક કરાવી લેજો. આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો નિયત સમયસીમામાં લિંકિંગ નહીં થાય, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે બેન્કિંગથી લઈને […]


