1. Home
  2. Tag "AATMA NIRBHAR BHART"

આત્મનિર્ભર ભારતઃ ઈસરોએ 9 વર્ષમાં 389 જેટલા વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યાં

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ તેમની દૂરંદેશીથી ચંદ્રયાન-3 મિશનને સક્ષમ બનાવ્યું અને અવકાશ સંશોધન માટે ફાળવણીમાં વધારો કર્યો છે. “અમે તેમને જરૂર પડે ત્યારે ભંડોળ પૂરું પાડીએ છીએ, તેમના માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ છીએ, તેમને જરૂરી સ્વતંત્રતા આપીએ છીએ, તેઓને જોઈતા સંકલનના માધ્યમો આપીએ છીએ અને છેલ્લા નવ વર્ષોમાં અમે તેમને ઘણા અવરોધોથી મુક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code