બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ BCCIનો મોટો નિર્ણય, અભિષેક નાયર અને દિલીપને કોચિંગ ટીમમાંથી હટાવાયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક ચોંકાવનારો નિર્ણય લેતા, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી દૂર કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં 2024-25માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની શરમજનક હાર બાદ BCCIએ આ કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોચિંગ સ્ટાફ અને અન્ય ઘણા સભ્યોને દૂર કરીને, BCCI એ કડક ચેતવણી આપી […]