અઠવાડિયામાં 4 દિવસ વર્ક,પગારમાં બદલાવ જાણો 2022થી લાગૂ થતા શ્રમ કાયદાથી કર્મીઓ પર શું થશે અસર
દેશમાં લાગૂ થશે નવો શ્રમ કાયદો કર્મચારીઓ પર તેની થશે અસર વેતન અને કામના કલાકોમાં નવા ફેરફાર જોવા મળશે દેશની સરકાર ટૂંક સમયમાં નવો શ્રમ કાયદો અમલી કરવા જઈ રહી છે,જો તમે કર્મચારી છો, તો આગામી નાણાકીય વર્ષથી તમારા કામના કલાકો, હાથમાં આવતો પગાર અને સાપ્તાહિક રજાને અસર થઈ શકે છે. કારણ કે ભારતમાં ચાર […]