ગુજરાતમાં નવી શિક્ષણ નિતિના અમલ સાથે યુનિવર્સિટીઓનો વહિવટ બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે
રાજકોટઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે.નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકારી યુનિવર્સિટીઓનો વહિવટ સેનેટ કે સિન્ડિકેટ (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)ને બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં નવા સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થવાનો છે. શિક્ષણનીતિ અમલી થયા બાદ યુનિવર્સિટીનું સંપૂર્ણ સંચાલન BoG (બોર્ડ ઓફ ગવર્નન્સ) દ્વારા કરવામાં આવશે. એટલે […]