ગુજરાત સરકાર અશાંત ધારામાં સુધારો કરીને કડક શરતો પાછી ખેંચવા તૈયાર, હાઈકોર્ટમાં એફિડેવિટ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ખાસ વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે. તાજેતરમાં પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંતધારામાં કેટલીક જોગવાઈઓ સામે નાગરિકોમાં વિરોધ ઊઠી રહ્યો છે. દરમિયાન અશાંત ધારાના સુધારા અંગે સરકારના જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટમાં 13 જુદી જુદી રીટ દાખલ થઇ છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કરી […]