1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં 18 મિનિટની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા;તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.18 મિનિટની અંદર બે વાર ધરતી ધ્રુજી હતી.પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6:07 અને 6:25 કલાકે ભૂકંપ આવ્યો હતો.પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે […]

મણિપુર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી હતી તેની તીવ્રતા

દિલ્હી:દેશ-દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.મણિપુર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ દેશમાં શનિવારે સવારે લગભગ 9.07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,અફઘાનિસ્તાનમાં સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 186 કિલોમીટર નીચે હતી. અત્યાર સુધી […]

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો […]

અફઘાનિસ્તાનઃ તાલિબાનોએ દીકરીઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, વિદ્યાર્થિનીઓ રસ્તા ઉપર ઉતરી

નવી દિલ્હીઃ ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી છે, હવે અન્ય મુસ્લિમ રાષ્ટ્ર અફઘાનિસ્તાનમાં પણ તાલિબાની કાયદાને પગલે વિદ્યાર્થિનીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. દરમિયાન છોકરીઓના ઉચ્ચ શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. તેમજ કાબુલમાં મોટી સંખ્યામાં […]

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

અફઘાનિસ્તાનમાં યુવતીઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ,તાલિબાને મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જારી કર્યો છે.જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે,આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

મૌલાના મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાનના જુઠ્ઠાણાને અફઘાનિસ્તાને દુનિયા સામે ખુલ્લુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી હુમલાના અનેક કેસમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાનું જણાવીને પાકિસ્તાને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લા પાડ્યાં છે. મોસ્ટ વોન્ડેટ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પોતાની ઘરતી ઉપર હાજર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જૈશ-એ-મોહમ્મદ […]

અફ્ઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ,2 રશિયન ડિપ્લોમેટ સહિત 20ના મોત

દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને સંભાળવામાં આવી છે ત્યારથી અને પહેલા પણ લોકો આતંકવાદથી ગભરાયેલા રહેતા હતા, અને હવે ફરીવાર આતંકવાદી દ્વારા આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં જ કાબુલ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ અને 18 અન્ય લોકોના મોત થયા છે. આ 72 કલાકમાં બીજો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ રશિયા […]

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code