પ્રાકૃતિક કૃષિ ઝેરયુક્ત બનેલી ધરતીને અને માનવજાતને બચાવી શકશેઃ રાજ્યપાલ
ઉમિયાધામ, સીદસર ખાતે આયોજિત વિરાટ કૃષિ સંમેલન યોજાયુ પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે અમલી બનાવ્યું છે આવનારી પેઢીને ભવિષ્ય આપવું હશે તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે : કૃષિમંત્રી ગાંધીનગરઃ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું […]