ઉદયપુરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કરતા જ પ્લેનમાં મોબાઈલ ફાટવાની ઘટના- ઈમરજન્સી લેન્ડિગ કરાયું
ઉદયપુરઃ- એરલાઈન્સના ઈમરજન્સિ લેન્ડિંગની ઘટનાો સતત સામે આવી રહી છે તે પછી વિમાનમાં ખામી સર્જવાના કારણે હોય કે અન્ય કારણો સર હોય ત્યારે ફરી ઉદયપુરથી ટચેકઓફ કરતા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સિ લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.કારણ કે, ટેક-ઓફ પછી […]


