પરિવહન સેવામાં વૃદ્વિ: ઑગસ્ટના પ્રથમ સપત્હામાં હવાઇ મુસાફરોની સંખ્યા 36 ટકા વધી
કોરોના હળવો થતા પરિવહન સેવામાં તેજી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 36 ટકાનો વધારો થયો આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો અને ઓછા ભાડાને કારણે મુસાફરોનો ઘસારો વધ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે અનલોક બાદ હવે પરિવહન સેવાઓ ફરીથી પૂર્વવત થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જુલાઇના અંતિમ સપ્તાહની તુલનાએ ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ યાત્રીઓની સંખ્યા […]