1. Home
  2. Tag "Ambaji temple"

સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર

અંબાજીઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે છેલ્લીઘડીની ખરીદી કરવા બજારોમાં પણ ભીડ જામી છે. દિવાળીની જાહેર રજાઓમાં લોકો પર્યટન સ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે  અખબારી યાદીમાં […]

અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર

સવારે 8થી 11 વાગ્યા સુધી થઈ શકશે દર્શન મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો ઓછા કરવામાં આવ્યાં છે. તેમજ ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી […]

અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા, લાંબા સમય પછી કરી શકશે ભક્તો દર્શન

અંબાજી મંદિરના દરવાજા ખુલ્યા ભક્તો કરી શકશે દર્શન લાંબા સમય પછી મંદિરના ખુલ્યા દ્વાર  મહેસાણા: ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી માતાનું મંદિર ફરીવાર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણના કારણે મંદિરના દરવાજા થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ અને ભક્તોની આવાજાહીને પણ રોકી દેવામાં આવી હતી.આ મંદિરમાં જો કે રોજ મોટી સંખ્યામાં […]

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી […]

રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અંબાજી મંદિરના દ્વાર આજથી બંધ : જાણો ક્યારે ખુલશે મંદિર

કોરોના સંક્રમણની આસ્થા પર અસર   શક્તિપીઠ અંબાજી મંદિર આજથી બંધ ૩૦ એપ્રિલ સુધી મંદિર ભક્તો માટે બંધ અમદાવાદ : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાએ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે ફરી એકવાર રાજ્યના અનેક મોટા મંદિરોના કપાટ બંધ થવા […]

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં ટુંકા વસ્ત્રોમાં ભક્તોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જો કે, મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી શ્રદ્ધાળુ પીતાંબર લઈને તેને ધારણ કર્યાં બાદ મંદિરમાં દર્શન કરવા જઈ શકશે. શામળાજી મંદિર દ્વારા તાજેતરમાં જ ટુંકા વસ્ત્રો સાથે શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code