1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં નકલી નોટો સાથે શખસ પકડાયો

પોલીસે યુવાન પાસેથી 1.20 લાખની નકલી નોટો જપ્ત કરી, આરોપી પોતાના ઘરે જ કલર પ્રિન્ટમાં નકલી નોટો છાપતો હતો, મેળામાં ભીડનો લાભ લેવા નોટો વટાવવા આવ્યો હતો અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. દરમિયાન ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડ્યાં

ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે બે લાખ લોકોએ માતાજીના કર્યા દર્શન, 68 મોહનથાળના પેકેટનું વેચાણ, અંબાજી તરફના તમામ રસ્તાઓ પર ભક્તિભર્યો માહોલ અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે. ત્યારે ગઈકાલની જેમ આજેપણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. અંબાજી આવતા તમામ માર્ગે પર યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. મંગળા […]

અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાનો રંગેચંગે પ્રારંભ, સાત દિવસ જામશે ભક્તિભર્યો માહોલ

કલેક્ટર, એસપી અને મંદિરના વહિવટદારે રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો, મંગળા આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા, અંબાજી મંદિરને રંગબે્રંગી રોશનીથી શણગારાયું અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજે તા.12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજીના સિંહદ્વાર પાસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા માતાજીનો રથ ખેચીને મેળાનો શુભારંભ […]

અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો તા. 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે

ટ્રસ્ટ દ્વારા રાત-દિવસ પ્રસાદ બનાવવાની કામગીરી પુરજોશમાં,   નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં પુરવઠા અધિકારીની હાજરીમાં પ્રસાદ બની રહ્યા છે, 14 જેટલાં પ્રસાદ વિતરણ કેન્દ્રો ઊભા કરાશે અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી તા. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી […]

અંબાજીના ગબ્બરમાં વન વિભાગે 6 કલાકની જહેમત બાદ રીંછને પકડવામાં સફળતા મળી

યાત્રિકોની સુરક્ષાને લીધે વન વિભાગે જહેમત ઉઠાવી, વન વિભાગના સ્ટાફે સતત વોચ રાખીને રીંછનું લોકોશન મેળવ્યું, ગન વડે રિંછને બેભાન કરીને રેસ્ક્યુ કરાયું, પાલનપુરઃ  બનાસકાંઠાના અંબાજી નજીક ગબ્બરના પહાડી વિસ્તારમાં રિંછ આટાંફેરા મારતું હોવાથી વન વિભાગ એલર્ટ બન્યું હતું. અંબાજીમાં હાલ બે-ત્રણ દિવસ બાદ ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. પદયાત્રિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા […]

અંબાજીમાં મેળા દરમિયાન સવારે 6થી રાતના 12 વાગ્યા સધી દર્શન કરી શકાશે

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, યાત્રિકો માટે વોટરપ્રુફ ડોમ બનાવાયો, પગપાળા સંઘોનું અંબાજી તરફ પ્રયાણ અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં આગામી તા.12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. ભાદરવી પૂનમે મા અંબાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય છે. લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. ત્યારે મંદિરમાં સવારના 6 વાગ્યાથી રાતના […]

અંબાજી જતા 1500થી વધુ સંઘોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે, રજિસ્ટ્રેશન કરાવેલા સંઘના એક વાહનને પ્રવેશ અપાશે, પદયાત્રીઓના નામ, સરનામાંની વિગતો પણ મેળવાશે પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી 18મા સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહોમેળો યોજાશે. ભાદરવી પૂનમે માં અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભાદરવી મહામેળામાં જય અંબેના નાદ સાથે લાખો માઈભક્તો તેમજ ગુજરાતના […]

અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ, રોડ-રસ્તાઓ પર ભરાયા પાણી ભરાયા

આકાશમાં ઘનઘોર વાદળોથી અંધારપટ છવાયો, બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકાથી વધુ વરસાદ પડ્યો, પાલનપુરઃ બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત રાતથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં  યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં અંધારપટ છવાયું હતું. […]

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો

અંબાજીમાં મહામેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, પદયાત્રીઓ માટે વોટર પ્રુફ વિશાલ ડોમની સુવિધા, LED સ્ક્રીન અને 350 CCTV કેમેરા લગાવાયા અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી તા. 12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.  અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમે મા અંબાજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code