પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું લેહમાં હાર્ટ એટેકથી અવસાન
પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું નિધન લેહમાં હાર્ટ એટેકથી થયું અવસાન 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હી:પેપરફ્રાઈના સહ-સ્થાપક અને સીઈઓ અંબરીશ મૂર્તિનું સોમવારે રાત્રે લેહમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 51 વર્ષના હતા. આ સમાચારની પુષ્ટિ તેમના સહ-સ્થાપક આશિષ શાહે X,જેને અગાઉ ટ્વિટરના નામથી ઓળખાવામાં આવતા હતા,પરંતુ શાહે તેમની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું […]