1. Home
  2. Tag "amdavad"

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, 3 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયાં

ફાયબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચેથી 3 વ્યક્તિઓને બહાર કઢાઈ અમદાવાદઃ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન શહેરના કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળ નીચે 3 વ્યક્તિઓ દબાયાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ હટાવીને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે […]

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત તુટી, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદઃ શહેરમાં જાણીતી હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની છતનો કેટલોક ભાગ તુટી પડતા દોડધામ મચી ગઈ હતી. જો કે, વોર્ડમાં કોઈ દર્દી નહીં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. અગાઉ આ હોસ્પિટલમાં પીઓપી છત તુટી હતી. તેમજ ઓપરેશન થીયેટરમાં પાણી પડ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન હવે હોસ્પિટલના 12મા માલે આવેલા ડાયાલિસિસ વોર્ડની છત તુટી પડતા તંત્ર […]

અમદાવાદઃ શાસ્ત્રી બ્રિજના સમારકામ માટે બે મહિના સુધી ભારે વાહનોના અવર-જવર ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરમાં હાટકેશ્વર બ્રિજ જર્જરીતની ઘટનાની તપાસ ચાલી રહી છે દરમિયાન શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાથી તેના સમારકામ માટે બે મહિના સુધી ભારે વાહનોના અવર-જવાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેના રિપેરીંગની માંગણી ઉઠી હતી. તેમજ અનેકવાર તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી […]

અમદાવાદમાં માર્ગોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, હવે મણિનગરના માર્ગમાં પડ્યો ભૂવો

અમદાવાદઃ કેરળમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નેતૃત્વનું ચોમાસુ બેસશે. જો કે, તે પહેલા જ અમદાવાદ શહેરના માર્ગોમાં ભુવા પડવાની ઘટના બની રહી છે. હવે મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માર્ગમાં મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. ભૈરવનાથ વિસ્તારમાં માર્ગ ઉપર ભૂવો પડતા વાહન-ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત […]

અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં એક વાહન ચાલકે ટ્રાફિક ચોકી પાસે ફરજ ઉપર તૈનાત ટ્રાફિક જવાનો સમક્ષ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સમયસુચકતા દાખવીને વાહન ચાલકને તાત્કાલિક સીઆરપી આપી હતી. એટલું જ નહીં 108 સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. […]

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી અગ્રેસર, રાજ્યમાં હાલ 8 ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ

અમદાવાદઃ સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે 7 મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને 7 જૂન, 2019 એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે […]

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને […]

ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ: શહેરમાં 25 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને લીલુંછમ બનાવવા માટે શક્ય તેટલો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ‘ અભિયાન અંતર્ગત આગામી ચોમાસાની સીઝનમાં સમગ્ર શહેરમાં આશરે 25 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનના આયોજન અંતર્ગત બગીચા ખાતા દ્વારા કોર્પોરેશન હસ્તકના મુખ્ય નર્સરીઓમાં અંદાજે 15 […]

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ બની એક્ટિવ, ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશી પકડાયાં

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજના દિને યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ એલર્ટ બની છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનો જડબેસાલાક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રા પહેલા જ પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. રાત્રી દરમિયાન તમામ હોટલોની તપાસ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન શંકમંદ લોકોને […]

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત દ્વારા 27મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં થી હજારોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થયા હતા. આ મહારેલીમાં સંબોધન કરતા પ્રકાશભાઉ ઉઈકેજીએ (જનજાતિ વિષયમાં કાયદા નિષ્ણાત અને માનનીય ન્યાયાધીશ) જણાવ્યું કે શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક રીતે નબળા હોવાને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code