અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન
અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત દ્વારા 27મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં થી હજારોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થયા હતા. આ મહારેલીમાં સંબોધન કરતા પ્રકાશભાઉ ઉઈકેજીએ (જનજાતિ વિષયમાં કાયદા નિષ્ણાત અને માનનીય ન્યાયાધીશ) જણાવ્યું કે શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક રીતે નબળા હોવાને કારણે […]


