1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં ભરશિયાળે રસ્તા ઉપર પડ્યો ભુવો, અનેક વાહનો ખાડામાં ગરકાવ

અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવે છે. હાલ ભરશિયાળે બે મોટા ભુવા પડ્યાં હોવાનું સામે આવ્યું છે. આજે શહેરના માણેકચોક વિસ્તારમાં ઉંડો ભુવો પડ્યો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. બે દિવસ પહેલા નરોડા વિસ્તારમાં પણ ભુવો પડ્યો હતો. આમ શહેરમાં ગણતરીના કલાકોમાં બે ભુવા પડવાની ઘટનાને પગલે […]

કોરોના સંકટઃ અમદાવાદમાં રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરાશે

મનપાએ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય કોરોનાની કીટમાં વધારો કરવા અપવા કરાયાં સૂચનો લોકોને હાલાકી ના પડે તે માટે મનપાએ લીધો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મનપાએ કોરોના ટેસ્ટીંગને લઈને મહત્વનો […]

અમદાવાદમાં કોરોનાની સુનામીઃ 9837 કેસ એક જ દિવસમાં નોંધાયા, વધુ 7નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં બે દિવસમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદ શહેરમાં 9837 અને જિલ્લામાં 120  નોંધાયા હતા. અમદાવાદમાં દસ દિવસ દરમિયાન એક્ટિવ કેસની સંખ્યામાં  નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં એક […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય મંત્રીની AMCના અધિકારીઓ સાથે બેઠક

કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ સમીક્ષા આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કરી જરૂરી સુચના અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સરખામણીએ રેકોર્ડબ્રેક 17 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. એટલું જ નહીં મેગાસિટી અમદાદાવાદમાં પણ 6 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં […]

અમદાવાદઃ સાબરમતી જેલમાં બંધ કેદીઓ થયાં સંક્રમિત, 17 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયાં છે. રાજ્યની જેલમાં બંધ કેદીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડીસાની સબજેલમાં બંધ કેટલાક કેદીઓ કોરોના સંક્રમિત થયાં હતા. અમદાવાદની સાબરમતી જેલમાં કોરોના પહોંચ્યો છે. જેલના લગભગ 17 જેટલા કેદીઓ સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

કોરોના સંકટઃ અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સતત ઘટાડો

નવા વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકાયાં 52 વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાંથી મુક્તિ હાલ શહેરમાં 111 વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ સરેરાશ 10 હજાર કરતા વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધારે અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેને કારણે અમદાવાદમાં નવા 16 […]

અમદાવાદઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થયો ઘટાડો, આંકડો 147 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સીટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં લગભગ 147 જેટલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉપલબ્ધ છે. મનપા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નવા 4 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. […]

અમદાવાદઃ કોરોનાને પગલે કેમ્પ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરાયું

31મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે ભક્તોમાં સંક્રમણ ના ફેલાય તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર હરકતમાં આવી છે અને જરૂરી નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ધાર્મિક સ્થળો ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર પણ ભક્તોના દર્શન માટે બંધ […]

અમદાવાદમાં એક મહિનામાં જ લાયસન્સ વિના વાહન ચલાવતા 489 લોકો પાસેથી 10.86 લાખ દંડ વસૂલાયો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા અકસ્માત સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાયસન્સ વિના વાહનો હંકારતા ચાલકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગયા મહિને ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના 489 વાહનચાલકો પાસેથી કુલ 10.86 લાખનો દંડ વસૂલાયો હતો. ઉપરાંત વીમો અને પીયુસી વગરનાં વાહનો પાસેથી પણ 38 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો હતો. નવેમ્બર અને ડિસેમ્બર 2021માં મોબાઇલ […]

અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMC

AMC સંચાલિત હોલ-પાર્ટી પ્લોક કેન્સલ કરાવનારને અપાશે રિફન્ડ મનપા દ્વારા 95 ટકા રિફન્ડ આપવાનો નિર્ણય લગ્નમાં 150 લોકોને છૂટને પગલે લોકોની મુશ્કેલી વધી અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMCઅમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવાયાં છે. સરકારની ગાઈડલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code