1. Home
  2. Tag "amit shah"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કચ્છની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. અમિત શાહ આવતીકાલે સવારે ગાંધીધામ સ્થિત ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટનું ભૂમિપુજન કરશે. ત્યારબાદ તેઓ કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. ત્યાંથી તેવો હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી સાંજે ભૂજની જેલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત […]

મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

નવી દિલ્હીઃ અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે હિંસક ઘટનાઓ બની તે કેમ બની તેમજ સરકાર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે તું આપને જણાવીશ. હિંસાની ઘટનાઓને લઈને કોઈ સમર્થન નથી કરતું, પરંતુ તેની ઉપર રાજનીતિ  કરવી તેના કરતા પણ શરમજનક છે. દેશની જનતામાં ભ્રમ ફેલાવાયું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. મે […]

ભ્રષ્ટાચાર હટાવવાનો PM મોદીનો નારો, અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર અમિત શાહે કોંગ્રેસને માર્યા ચાબખા

નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કેટલાક અણિયારા સવાલો કર્યાં હતા. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, કેટલીક સરકારો ઘણા વર્ષો સુધી ચાલે છે. કોંગ્રેસ પક્ષની સરકાર 35 વર્ષ સુધી ઘણા વર્ષો સુધી ચાલી. માત્ર બે ચાર […]

હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ- દેશના રાજ્ય મણીપુરમાં છએલ્લા મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં અહીના એક આદિવાસી ગૃપ એ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જાણકારી પ્રમાણે તેમએ પોતાની વાતો અને મોંગો રજૂ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં કુકૈઈ અને મતેઈ બે સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. અશાંત મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, રાજ્યના […]

અમિત શાહે મહારાષ્ટ્રના સહકારી અભિયાનના વખાણ કર્યા,નવી નીતિ ટૂંક સમયમાં આવવાની જાહેરાત 

દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું અને રાજ્યમાં સહકારી ચળવળની તાકાતની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક પણ સુગર મિલ એવી ન હોવી જોઈએ જે ઈથેનોલનું ઉત્પાદન ન કરતી હોય. ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યા પછી એક જાહેર કાર્યક્રમને સંબોધતા શાહે કહ્યું […]

મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુવનેશ્વરમાં રૂ. 761 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબરી સેક્શનને ફોર લેન કરવા અને લાડુગાંવ થઈને મોટેરથી બાનેર સુધીના રોડને રૂ. 34 કરોડના ખર્ચે પહોળો કરવાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ પથ્થરમારાની ઘટનાઓ ઉપર લાગ્યો પૂર્ણવિરામ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થયાને આજે પમી ઓગસ્ટના રોજ ચાર વર્ષ પૂર્ણ થયાં છે. આ ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કાર્યો થયાં છે. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. બીજી તરફ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. ચાલુ વર્ષ […]

સહારા રિફંડનું ટ્રાન્સફર આજથી શરૂ,112 રોકાણકારોને 10-10 હજાર રૂપિયા મળ્યા

દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ મારફતે સહારા ગ્રૂપ ઑફ કોઓપરેટિવ સોસાયટીઝના ખરા  થાપણદારોને ભંડોળનાં હસ્તાંતરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા, સુપ્રીમ કૉર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, સહકારિતા મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર, રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે નિયુક્ત ચાર વરિષ્ઠ અધિકારીઓ […]

લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ,અમિત શાહે કહ્યું- બંધારણે ગૃહને અધિકાર આપ્યો છે

દિલ્હી:લોકસભામાં મંગળવારે વિવાદાસ્પદ ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે ઓથોરિટીની રચના માટે લાવવામાં આવેલા વટહુકમને બદલવા માટે લાવવામાં આવ્યું છે. નીચલા ગૃહમાં રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું. અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના શશિ થરૂર […]

અમિત શાહે બંને પક્ષો સાથે કરી વાતચીત,આ કેસની તપાસ કરશે CBI…મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા તેજ

ઇમ્ફાલ:મણિપુર હિંસા પર રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકારે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. અમિત શાહ બંને પક્ષોના પ્રતિનિધિઓ (મેઇતી-કુકી)ના સંપર્કમાં છે. પીએમ મોદી મણિપુરમાં દરેક વિકાસ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ સાથે સીબીઆઈ હવે મહિલાઓ સાથે અત્યાચારના વીડિયોના કેસની તપાસ કરશે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આ મહિને મણિપુર જશે તેવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code