1. Home
  2. Tag "amit shah"

રાજસ્થાનના ભરતપુરમાં આજે અમિત શાહનો રોડ શો,ભાજપના બૂથ સંમેલનને કરશે સંબોધિત

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર અને ઘણા અધિકારીઓ આજે રાજસ્થાનના ભરતપુરમાં યોજાનાર ભાજપના બૂથ સંમેલનને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ મહાસચિવ ભજન લાલ શર્માએ કહ્યું કે ભરતપુર વિભાગમાં 4700 બૂથ અને 1600 શક્તિ કેન્દ્રો છે, આ સાથે શક્તિ કેન્દ્રોમાં કાર્યકર્તાઓ પણ તૈનાત છે. આ […]

અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી,NSA ડોભાલ પણ રહ્યા હાજર

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરી અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પ્રત્યે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો. શાહે આગામી મહિને શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠકની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી અને તમામ સંબંધિત એજન્સીઓને બેઠકના સફળ સંચાલન માટે સંકલનમાં રહીને કામ કરવા નિર્દેશ આપ્યો […]

ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય બંગાળની મુલાકાતે – બીરભૂમ જીલ્લામાં જનસભાને કરશે સંબોધિત

ગૃહમંત્રી શાહ આજે બંગાળની મુલાકાતે જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આજે પ્રથમ વખત દેશના ગૃહમંત્રી અનિત ષશાહ અહીની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચાયત ચૂંટણી પહેલા ફરી એકવાર બંગાળના પ્રવાસે . ઉલ્લેખનીય છે કે  આ રાજ્યનું નવું વર્ષ આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહ્યું છે. તે પહેલા અમિત […]

ગૃહમંત્રી શાહ આજરોજ દિલ્હી ખાતે બેઠક યોજશે – આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરાશે

ગૃહમંત્રી આજે દિલ્હીમાં કરશે બેઠક આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરાશે દિલ્હીઃ- દેશની જનન્ત ગણાતા જમ્મિ કાશ્મીરમાં હાલ પણ આતંકીઓની નજર હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં હોય છે આ સહીત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બની છે. ત્યારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરવા આજરોજ ગૃહમંત્રી […]

2024માં BJP 300થી વધારે બેઠકો મેળવીને નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બનશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

પટણાઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને મોટી ભવિષ્ય વાણી કરી છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપા 300થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવવાની સાથે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ગૃહમંત્રી શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીનના પેટમાં પડી ફાડ, હવે શાંતિ બનાવાની વાત કરવા લાગ્યું ચીન

અમિતશઆહની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ગભરાયું હવે આલાપવા લાગ્યું શાંતિનો રાગ દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતાશાહ બે દિવસની ચીનને અડીને આવેલા ક્ષેત્ર અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે ત્યારે હવે ચીન આ વાતથી ગભરાયું છે ,અમિતશાહની મુલાકાતથી ચીનના પેટમાં ફાડ પડી છએ અને હવે તેઓ ભારત સાથે શાંતિ બનાવાની વાત કરવા લાગ્યું છે. જાણકારી પ્રમાણે અરૂણાચલ પ્રદેશના કિબિથુમાં […]

અમિત શાહ આજે આસામના ડિબ્રુગઢમાં જનસભાને સંબોધશે

દિસપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કર્યો.આ ઉપરાંત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.ત્યારે આજરોજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ડિબ્રુગઢમાં જાહેર સભાને સંબોધશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ […]

અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]

દેશની વિવિધ જેલોમાં અન્ડરટ્રાયલના મદ્દાને ઉકેલવાના કેન્દ્રના પ્રયાસો

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય સમયાંતરે જેલોમાં અન્ડરટ્રાયલના મુદ્દાને ઉકેલવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. આમાં ફોજદારી કાર્યવાહીની સંહિતા (CrPC) માં કલમ 436A દાખલ કરવી, CrPC માં નવા પ્રકરણ XXIA ‘પ્લી બાર્ગેનિંગ’ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ સ્તરે લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગરીબ કેદીઓને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે. બજેટના લાભો સમાજના તમામ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે – ‘કૌશામ્બી ઉત્સવ’નું કરશે ઉદ્ઘાટન

ગૃહમંત્રી શાહ આજે યુપીની મુલાકાતે કૌશામ્બી ઉત્સવ 2023નું કરશે ઉદ્ધાટન દિલ્હી:- દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેનાર છે, આ મુલાકાત  દરમિયાન તેઓ ‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન પણ કરશે અને આઝમગઢમાં  4,567 કરોડ રુપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કેન્દ્રીય મંત્રી શાહ ત્રણ દિવસીય ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code