1. Home
  2. Tag "amit shah"

દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત

પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે દિલ્હી ખાતે તેઓ  અમિત શાહ સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. […]

મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

આઈજોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 માર્ચે મિઝોરમમાં આસામ રાઈફલ્સ (AR)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી જોરામથંગાએ મંગળવારે આ માહિતી આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શાહ આઈઝોલ નજીક જોખોસાંગ ખાતે એઆર સંકુલનું ઉદ્ઘાટન કરશે.આઈઝોલની મધ્યમાં સ્થિત આસામ રાઈફલ્સના કેમ્પને અહીંથી 15 કિમી દૂર સ્થાનાંતરિત કરવું, નવેમ્બર 2018 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) […]

કાશ્મીરી પંડિતોએ પીએમ મોદી અને અમિત શાહને અપીલ કરી, એલજી મનોજ સિન્હાને બદલવા માંગણી

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિત સંજય શર્માની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઓક્ટોબર 2021થી ખીણમાં માર્યા ગયેલા સંજય ચોથા કાશ્મીરી પંડિત છે. KPSS […]

અમિત શાહ આજે તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે,ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે.આ બેઠકમાં આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે.ભાજપના ટોચના સૂત્રએ આ માહિતી આપી છે.સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં તેલંગાણા બીજેપી અધ્યક્ષ બંડી સંજય કુમાર, રાજ્ય પ્રભારી તરુણ ચુગ અને અન્ય તેલંગાણા બીજેપીના નેતાઓ હાજર […]

PM મોદી અને ગૃહમંત્રી શાહે નાગાલેન્ડ અને મેધાલયના લોકોને મતદાન કરવાની કરી અપીલ

પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ આજે નાગાલેન્ડ અને મેધાલયમાં મતદાન થી રહ્યું છે ગૃહમંત્રી શાહે ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવા અપીલ કરી દિલ્હીઃ- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બન્ને રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે સાથે જ ગૃહમંત્રી શાહે પણ લોકોને ભર્ષ્ટાચાર મૂક્ત […]

બિહારમાં ગૃહમંત્રી શાહે JDU સામે ભરી હુંકાર,  કહ્યું, ‘જેડીયું માટે બીજેપીના દરવાજા હંમેશા માટે બંધ’

બિહારમાં અમિત શાહે જેડીયુંને આડે હાથ લીઘું કહ્યું જેડીયુ માટે બીજેપીના દદરવાજા હંમેશ માટે બંધ પટના – આજરોજ શનિવારે ગૃહમંત્રી અમિતશાહ બિહારની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે જેડીયુંને આડે હાથ લીધું હતું.પશ્ચિમ ચેમ્પરનના બેટિયામાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારે બિહારને વહેંચી દીધું છે. તેમણે […]

સંકલ્પ દિવસે પીઓકેને ભારતમાં સામેલ કરવા માટે સંકલ્પ કરવાની સાથે મંથન કરવુ જરુરી

અમદાવાદઃ પીઓકે ઉપર પાકિસ્તાને વર્ષ 1947થી ગેરકાયદે કબજો કર્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકેની જનતા ઉપર સરકાર અને આર્મીએ અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન પીઓકેની જમીનનો આતંકવાદી પ્રવૃતિનો ઉપયોગ કરી રહી છે. અનેક અત્યાચારોથી ત્રાસી ગયેલી પીઓકેની જનતા હવે ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યું છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે અને રહેશે, જેથી […]

ગૃહમંત્રી અમિતશાહ આજે નાગાલેન્ડમાં ભરશે હુંકાર – ચૂંટણી સંબંધી રેલીને કરશે સંબોધિત

ગૃમંત્રી શાહ આજે નાદાલેન્ડની મુલાકાતે ચૂંટણી સંબોધિત રેલી સંબોધશે દિલ્હીઃ- દેશના તાજેતરમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ મેઘાલયમાં પણ ચૂંટણીને લઈને બીજેપી કમર કસી રહી છે જેના ભાગ રુપે તાજેતરમાં ગૃહમંત્રી શાહે ચૂંટણી સંબંધિત મુલાકાત કરી હતી ત્યારે હવે બીજેપીનું ફોકસ નાગાલેન્ડ પર જોવા મળે છે આ સંદર્ભે આજે ગૃહમંત્રી શાહ નાગાલેન્ડની મુલાકાત […]

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના […]

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની  તૈયારી ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code