દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત
પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે દિલ્હી ખાતે તેઓ અમિત શાહ સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. […]


