દેશભરમાં 700થી વધુ સ્થળોએ 21 એપ્રિલના રોજ ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરાશે
એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન 700થી વધુ સ્થળોએ કરવામાં આવશે આયોજન 21 એપ્રિલે કરવામાં આવ્યું આ મેળાનું આયોજન દિલ્હી: દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરવામાં આવશે. 21મી એપ્રિલના રોજ આ મેળો યોજાશે.સ્કિલ ઈન્ડિયા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ સાથે મળીને આ મેળાનું આયોજન કરી રહી છે. પહેલ હેઠળ, ધ્યેય એક લાખથી વધુ […]