PM મોદી 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, ટ્વિટ કરીને આપી માહિતી
PM મોદી 7 એપ્રિલે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’ વિદ્યાર્થીઓ,વાલીઓ-શિક્ષકો સાથે સંવાદ પીએમએ ટ્વિટ કરીને આપી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,”એક નવા અવતારમાં,અમારા બહાદુર પરીક્ષા આપનારા યોદ્ધાઓ,માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર ઘણા મનોરંજક પ્રશ્નો […]