1. Home
  2. Tag "Arrested"

સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાનો મુખ્ય આરોપી અને તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઈ ગઈ છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. પોલીસે તેને ઉત્તર 24 પરગનાના મિનાખાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો હવે તેને આજે બપોરે 2 વાગ્યે બશીરહાટ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ પહેલા કૉર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો […]

ઈડીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેને ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો […]

રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

અમદાવાદઃ રામ મંદિરના પૂજારી દોવાનો દાવો કરતો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. રામ મંદિરના પૂજારીના ખોટા નામે અને અભદ્ર ફોટોગ્રાફ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈણે તપાસનો ધમધમાટ તેજ કરીને અંતે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના એક સમયના વિશ્વાસુ મનાતા ફવાદ ચૌધરીની ધરપકડ

નવી દિલ્હીઃ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ભૂતપૂર્વ નેતા ફવાદ ચૌધરીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, જેઓ એક સમયે ઈમરાન ખાનના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. ચૌધરીની પત્નીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધરપકડની માહિતી આપી હતી. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ગત મે મહિનામાં ઈમરાન ખાનની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં […]

NIA એ ખાલિસ્તાની અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સને પકડ્યો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એનઆઈએ)ની ટીમે ફિરોજપુરમાં આતંકવાદી અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સ ઉર્ફે જોરાના ધરે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. એનઆઈએની ટીમ વહેલી સવારે જોન્શના ઘરે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તપાસનીશ એજન્સીએ તેને ઝડપી લીધો હતો. જોન્સના પિતાએ જણાવ્યું હતું કે, એનઆઈએના અધિકારીઓએ તેમને કહ્યું છે કે, તેમને દીકરો દેશની બહાર બેઠેલા […]

ઉત્તરપ્રદેશમાં મહિલા સહિત પાંચ માઓવાદીઓ ઝડપાયા, વાંધાજનક દસ્તાવેજ મળ્યાં

લખનઉ: યુપી એન્ટી કરપ્શન સ્ક્વોડ (ATS) એ બલિયા જિલ્લામાંથી પ્રતિબંધિત જૂથ કોમ્યુનિટી પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તારા દેવી, લલ્લુ રામ, સત્યપ્રકાશ, રામ મુરત અને વિનોદ સાહની તરીકે થઈ છે. પોલીસે તેમના કબજામાંથી 9 એમએમની પિસ્તોલ, કારતુસ અને માઓવાદી સાહિત્ય પણ જપ્ત કર્યું હતું. સ્પેશિયલ […]

અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ  લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે. […]

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં બે મહિના બાદ ધરપકડ

અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગા સામે ભ્રષ્ટાચારના મામલે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે પૂર્વ IAS અધિકારીની ધરપકડ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન એસ.કે. લાંગ પર ભ્રષ્ટાચારનો કેસ થયો છે. ત્યારે આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓએ 3 શકાંસ્પદ નક્સલવાદી ઝબ્બે

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢમાંથી 3 શંકાસ્પદ નક્સલવાદીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ શંકાસ્પદ નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક સમગ્રી મળી આવી હોવાનું જાણવા […]

પાકિસ્તાનમાં પ્રથમવાર ચીની નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધી પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો ઉપર અવાર-નવાર ઈશનિંદાના કેસ નોંધાય છે, જો કે, હવે પ્રથમવાર ચીનના નાગરિક સામે પાકિસ્તાનમાં ઈશનિંદાનો કેસ નોંધાયો છે. અગાઉ ધાર્મિક લાગણી દુભાવવા મામલે કટ્ટરપંથી ટોળાએ શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાનમાં હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. હવે ચીનના એક ઉચ્ચ નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code