1. Home
  2. Tag "arunachal pradesh"

અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝટકો – અમેરિકી સંસદમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ જાહેર કરતો ઠરાવ પસાર કરાયો

     દિલ્હીઃ- થોડા સમય પહેલા જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અમેરિકાના સંબંધો ભારત સાથે ખાસ છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી વિદેશ સાથેના હવે ભારતના સંબંધો ખાસની સાથે ગાઢ બન્યા છે ત્યારે હવે અમેરિકાએ  ચીનને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના થોડા સમય બાદ અમેરિકી સંસદની એક […]

અરુણચાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ

અરુણાચ પ્રદેશની ઘધરતી આજે સવારે ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ ઈટાવાઃ- દેશમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ જાણે દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છએ,ખાસ કરની અરુણાચલ પ્રદેશ, કાશ્મીર,ઉતત્રાખંડ દિલ્હી જેવા પ્રદેશમાં ભૂકંપની ઘટના વધતી જતી જોવા મળી છે ત્યારે આજરોજ 11 જનને રવિરાવે ફરી અરુણાચલ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત […]

આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નક્કી કરવા વિગતવાર સર્વે કરાશે

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા […]

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજથી અરુણાચલની મુલાકાતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ

ગૃહમંત્રી શાહ 10 ,11 એપ્રિલે ચીનને અડીને આવેલા વિસ્તારની લેશે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ દિલ્હી- દેશના ગૃહમંત્રી અનમિત શાહ ચીનની સીમાને અડીને આલેવા વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે જાણકારી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ સોમવાર અને મંગળવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે.યોજના પાછળ 4800 કરોડનો […]

અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]

ચીનની ચાલબાજી,અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા

દિલ્હી : અરુણાચલ પ્રદેશને લઈને ભારત સાથે ચીનનો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. ભારતના આ ભાગ પર પોતાનો દાવો દાખવવા માટે તેણે ત્રણ ભાષાઓ, ચીની, તિબેટીયન અને પિનયિનમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, […]

અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી

PM મોદીએ અરુણાચલ પ્રદેશના સીએમની કરી પ્રશંસા જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને કર્યું પાર પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ રિટ્વીટ કરી કહી આ વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી. […]

અરુણાચલ પ્રદેશના ઘારાસભ્યની પીએમ મોદીને ચાઈનિઝ CCTV પર પ્રતિબંધ મૂકવાની વિનંતી,કહ્યું આ માધ્યમ દ્રારા ચીન જાસૂસી કરે છે

અરુણાચલ પ્રદેશના નેતાનો પીએમ મોદીને પત્ર કહ્યું ચાઈનિઝ સીસીટીવી બંધ કરવા જોઈએ આ માધ્યમથી ચીન ભારતમાં જાસૂસી કરે છે ગુહાવટીઃ- ચીન સતત ભારત પર પેની નજર રાખી રહ્યું છે આવી સ્થિતિમાં ચીન પર ભારતની પણ નજર છે જો કે તાજેતરમાં  અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે જેમાં ચાઈનિઝ સીસીટીવી કેમેરા […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.1 નોંધાઈ

ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અરુણાચલના તવાંગથી 37 કિમી પૂર્વમાં રાત્રે 2.25 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા દિલ્હી-NCRમાં બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની મુલાકાત અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશ આજે તેના 37મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં ભાગ લેવા બે દિવસીએ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોચી રહ્યા છે.દ્રૌપદી મુર્મુએ પણ આ બાબતે ટ્વિટર પર ટ્વિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code