1. Home
  2. Tag "Assam"

આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !

નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક […]

પીએમ મોદીએ ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પીએમએ આ પ્રસંગે – ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું અજાણ્યા નાયકોને યોગ્ય રીતે સન્માનિત કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, આજનો અવસર આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીના સન્માન માટે ઉજવવામાં આવે છે, જેમણે મુઘલોને […]

અસમમાં મુસ્લિમોએ જ તોડી પાડી મદરેસા, જાણો કેમ…

નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી […]

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા […]

આસામમાં જેહાદી પ્રવૃત્તિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આસામ હવે જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા કેટલાક મહિનામાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ ‘મોડ્યૂલ’નો પર્દાફાશ થયો હોવાનો રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંસારુલ ઇસ્લામના છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે […]

અસમમાં અલકાયદા ટેરર મોડ્યુલનો પર્દાફાશ, 12 જિહાદીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ અસમમાં અલ કાયદાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસરુલ ઈસ્લામ સાથે જોડાયેલા 12 જિહાદીઓની 2 જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ બે મદરેસાઓને સીલ કરવામાં આવ્યાં હતા. મોરીગાંવના મોઈરાબારી સ્થિત મદરેસાના મુફ્તીની પણ જિહાદી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મદરેસાના હેડમાસ્ટર સહિત 8 શિક્ષકોની ધરપકડ કરીને તપાસ […]

અસામમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 દિવસમાં 135 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ અસમ અને મણિપુર સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અસમમાં 10 દિવસના સમયગાળામાં લગભગ 135 લોકોના મોત થયાં છે, જ્યારે લાખો લોકો પ્રભાવિત થયાં છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મણિપુરમાં કેટલાક […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર,અત્યાર સુધીમાં 82 લોકોના મોત

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર અત્યાર સુધીમાં 82 લોકોના મોત NDRFની ટીમને બરાક ઘાટીમાં મોકલાઈ દિસપુર:આસામમાં બ્રહ્મપુત્રા, બરાક અને તેમની ઉપનદીઓમાં પૂરની સ્થિતિ મંગળવારે પણ ગંભીર રહી હતી.રાજ્યમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 45 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આસામના લોકો […]

આસામમાં પૂરનો કહેર: 42 લાખથી વધુ લોકો પ્રભાવિત,24 કલાકમાં 9ના મોત,8 ગુમ

આસામમાં પૂરનો કહેર 42 લાખથી વધુ લોકો પ્રભાવિત 24 કલાકમાં 9 લોકોના મોત દિસપુર:આસામમાં શનિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે 33 જિલ્લામાં અસરગ્રસ્તોની સંખ્યા 42.28 લાખ થઈ ગઈ હતી.આ વર્ષના વર્તમાન પૂરમાં મૃત્યુઆંક પાંચ દિવસમાં વધીને 34 થયો છે.આ સાથે આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 71 થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં […]

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો, સાડા છ લાખ લોકો અસરગ્રસ્ત

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત 1,709 ગામો થયા જળમગ્ન  દિસપુર:સોમવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, જો કે, વધુ એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક વધીને 25 થયો હતો.એક સત્તાવાર બુલેટિનમાં જણાવાયું છે કે,રાજ્યના 22 જિલ્લાઓ અને સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અહેવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code