1. Home
  2. Tag "ayodhtya"

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાનો સમય જાહેર, 22 જાન્યુ.એ બપોરે 12.22 કલાકે PM મોદી રામલલાનો કરશે અભિષેક  

અયોધ્યા – અયોધ્યામાં બનનાર રામ મંદિરની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે લખો ભક્તો આ સામેની રાહ જોઈ રહ્યા છે, પ્રાપ્ત માહિતી મુજબ 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code