1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ શરૂ,24 લાખ દીવાઓથી જગમગાશે રામ કી પૌડી

લખનઉ: અયોધ્યામાં દીપોત્સવના પર્વને વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દીપોત્સવ અંતર્ગત 11 નવેમ્બરે રામ કી પૌડી ખાતે 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને દિવાળીના આગલા દિવસે અહીં ‘લાઇટ એન્ડ સાઉન્ડ’ શો શરૂ થશે.જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, “11 નવેમ્બરે સરયૂ નદીના કિનારે રામ કી પૌડીમાં 24 લાખ દીવા પ્રગટાવવામાં […]

અયોધ્યામાં અત્યાર સુધી ક્યાં સુધી પહોંચ્યું શ્રી રામ મંદિરના નિર્માણનું કામ,ટ્રસ્ટે જાહેર કરી તસવીરો

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમયાંતરે મંદિરના નિર્માણની તસવીરો બહાર પાડતું રહે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સોશિયલ મીડિયા હેન્ડ-એક્સ પર મંદિરના નિર્માણ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં સિહ દ્વારા અને નૃત્ય મંડપની ઝલક બતાવવામાં આવી […]

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટનો ખુલાસો-નિર્માણ કાર્ય પાછળ 900 કરોડ રૂપિયા ખર્ચાયા

અયોધ્યા:શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે કહ્યું છે કે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રાયે માહિતી આપી છે કે, આ વર્ષે 5 ફેબ્રુઆરી, 2020 થી 31 માર્ચની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હાલમાં ટ્રસ્ટના બેંક ખાતામાં 3,000 કરોડ રૂપિયા બાકી છે.શનિવારે […]

અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો

અયોધ્યાઃ- અયોધ્યામાં બનનારું રામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિરને લઈને અવાર નવાર અનેક સમાચાર સામે આવતા રહે છે જે રીતે મંદિરનું નિર્માણ કાર્ય મોટા પાયે થી રહ્યું છે તે જ રીતે નાપાક નજર પણ આ મંદિર પર છે ત્યારે આજરોજ આ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને ધમકી મળી હોવાના સમાચાર સામે […]

અયોધ્યાઃ રામ મંદિરની સુરક્ષા માટે ફૂલપ્રૂફ બ્લૂ પ્રિન્ટ તૈયાર; જળ, જમીન અને આકાશથી હશે સુરક્ષિત

લખનઉ: આતંકવાદી હુમલાનો ભોગ બનેલા રામજન્મભૂમિ સંકુલને અભેદ્ય સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવશે. CISF સહિતની તમામ ટોચની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે અનેક રાઉન્ડના પરામર્શ પછી, એક ફૂલપ્રૂફ સુરક્ષા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને તેનો અમલ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સીઆરપીએફ, પીએસી અને સિવિલ પોલીસના ત્રણ સ્તરીય સુરક્ષા કોર્ડન હેઠળ અને કેન્દ્રીય અને […]

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા હતા. તેમાં ઘણી પ્રતિમાઓ અને સ્તંભોનો સમાવેશ થાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેણે એક ફોટો શેર કર્યો છે જેમાં આ અવશેષો એકઠા કરીને […]

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન આ તારીખે થશે,અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ નવેમ્બરથી થશે શરૂ

લખનઉ: અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ્સ શરૂ થશે. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે નવેમ્બરથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે પછી, માંગના આધારે, અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યા જિલ્લા […]

પ્રખ્યાત મંદિરોના ઈતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં ટૂંક સમયમાં ‘મંદિર સંગ્રહાલય’ બનાવવામાં આવશેઃ યુપી સરકાર

લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે દેશભરના પ્રખ્યાત મંદિરોના ઈતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં એક મ્યુઝિયમ બનાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. તેમણે માહિતી આપી હતી કે સરકાર આ પ્રોજેક્ટ માટે વિગતવાર બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે કહ્યું કે મંદિર 10 એકરથી વધુ જમીન પર બનાવવાની […]

સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે. મુખ્યમંત્રી યોગી […]

અયોધ્યા રામલલાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 7 દિવસ સુધી ચાલશે, જાણો અહીં વિગતવાર માહિતી

લખનૌઃ- દેશના ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે, અનેક લોકો મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ ત્યારે હવે આવનારા વર્ષના શરુઆતમાં આ મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે રામ મંદિરનું કાર્ય ઝડપી વેગથી આગળ વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે હવે રામલલાની પ્રતિમાં કેવી દેખાશે તે બાબત પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code