એલોપેથિ વિવાદઃ-આઈએમએ એ પીએમ મોદીને પત્ર લખીને ડોક્ટરોની સુરક્ષાને લઈને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી
એલોપેથિ વિવાદનો મામલો પીએમ મોદીને દખલ કરવાની અપીલ કરી દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી બાબા રામદેવેને લઈને વિવાદ ચાલી રહ્યો છે, એલોપેથિ દવાઓને લઈને આપેલા વિવાદીત નિવેદનથી અનેક ડોક્ટર સંગઠનોમાં રોષ જોવા મળે છે, ડોક્ટરો કોરોનાકાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગ્યા છે તો બીજી તરફ બાબા રામદેવનું આ પ્રકારનું નિવેદન ડોક્ટરો માટે અપમાન […]