1. Home
  2. Tag "Badrinath temple"

બદ્રીનાથ મંદિરમાં છ મહિના દેવતાઓ કરે છે પુજા

બદ્રીનાથજીના કપાટ પરંપરાગત રીતે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથજીને ભગવાન વિષ્ણુનું બીજું ધામ પણ કહેવામાં આવે છે, તેથી તેને બીજું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, સતયુગ સુધી તમામ ભક્તો અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરતા હતા. ત્રેતાયુગમાં અહીં માત્ર દેવતાઓ અને ઋષિઓ જ ભગવાનના […]

આજથી  બદ્રીનાથના દ્રાર ખુલ્યા- પ્રથમ દવિસે અંખડ જ્યોતિના દર્શન માટે 25 હજારથી વધુ ભક્તો મુલાકાત લે તેવી  સંભાવના

આજથી બદ્દીનાથના દ્રાર ખુલ્યા પ્રથમ દિવસે 25 હજાર જેટલા મુલાકાતીઓ આવવાની ઘારણા દહેરાદૂનઃ- બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે આજથી ખોલી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે  બે વર્ષ બાદ મંદિરના દ્રાર ખોલવાના પ્રસંગે ભક્તોએ ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા હતા. યાત્રાધામો પર યાત્રાળુઓની અવરજવર સ્થળ પર દેખાવા લાગી છે. યાત્રાળુઓના લગભગ સાડા પાંચસો વાહનો બદ્રીનાથ પહોંચ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code