કેદારનાથ-બદ્રીનાથમાં યાત્રાળુંઓની ભીડે રેકોર્ડ તોડ્યોઃ માત્ર 64 દિવસમાં જ 5 લાખ લોકોએ કર્યા દર્શન
કેદારનાથ-બદરીનાથમાં યાત્રાળુંઓની આ વર્ષે ભારે ભીડ 64 દિવસમાં જ 5 લાખ શ્રદ્ધાળુંઓ એ કર્યા દર્શન દહેરાદૂનઃ- ઉત્તરાખંડ ખૂબજ જાણીતું ઘાર્મિક સ્થળ છે, અહી કેદારનાથ અને બદરીનાથના દર્શનાર્થે લાખો લોકો દેશભરમાંથી અને વિદેશમાંથી આવતા હોય છે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે અહીં આવનારા લોકોમાં 70 ટકા સંખ્યા યુવાવર્ગની જોવા મળી છે, એટલે એમ પણ કહી શકાય […]