મિઝોરમઃ બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનું થશે ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ મિઝોરમમાં આઈઝોલના બૈરાબી- સૈરાંગ રેલ્વે લાઇન, જેની સૌપ્રથમ કલ્પના 1999 માં કરવામાં આવી હતી, તે હવે વાસ્તવિકતા બની રહી છે જૂન 2025માં રેલવે સેફ્ટી કમિશનર દ્વારા તેના કમિશનિંગ સાથે, 51.38 કિમીનો આ રેલવે લાઈન મિઝોરમની રાજધાની, આઈઝોલને પહેલી વાર ભારતના રેલ્વે નકશા પર લાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બરમાં આ […]


